ધીરુભાઈ અંબાણીના બારે માસ સફળતા અપાવે એવા ૧૨ મેજિક સુત્રો
ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો
- મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.
- આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ,આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને
- આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે.
- આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ.
- નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી. -જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો.
- દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો.
- યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે.
- સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે.
- સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું.
- ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે.
- લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ.
- તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે.
ધીરુભાઈ ના જીવન ઉપર લખાયેલ ગુજરાતી પુસ્તકોની યાદી જોવા તથા આ પુસ્તકો ખરીદવા અહી ક્લિક કરો અથવા વોટ્સએપ કરો 7405479678
RIGHT SIR