દુનિયાની એક અજાયબી બની ચુકેલા અને સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને જોવા માટે પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. એકદમ લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે હેલિકોપ્ટર રાઈડ લૉન્ચ કરવામાં આવી છે. જેને જોવા દરરોજ હજારો પર્યટકો આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી […]
Month: December 2018
અંબાણી પરિવારના અમુક ખુફિયા રાઝ જાણીને તમે દંગ રહી જશો – ઈશા વિશેની વાત તો ક્યારેય નહિ વાંચી હોય
અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનિક પરિવાર છે. એમનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘર 27 માળનું છે અને એને બનાવવા પાછળ 11000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. મુકેશભાઈ અંબાણી લગભગ 2.35 લાખ રૂપિયા પ્રતિ મિનિટ કમાય છે. એટલે કે એક દિવસની કમાણી 1.4 કરોડ રૂપિયા થઈ. મુકેશ અંબાણીની ધર્મપત્ની સવારે જે કપમાં […]
દાન લીધા વગર વર્ષોથી ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર. જય જલારામ બાપા
સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં […]
જો પોલીસ મને એક ગાળ આપશે તો હું 10 આપીશ, મેં ગાળોમાં પીએચડી કર્યું છે
હાલમાં જ અમદાવાદના રાજદ્રોહ કેસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા છે અને હવે વરાછા પોલીસે એને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાના ગુનામાં પકડ્યો હતો. અલ્પેશની ધરપકડ થતાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના બાબતે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે […]
અકસ્માત જોતા જ મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લીધા – ક્લિક કરી માનવતા ના ફોટા જુવો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગત મોડી સાંજે ગાંધીનગરથી અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે રાયસણ પાસે એક વાહન પલ્ટી ખાય જતા સર્જાયેલ અકસ્માત જોતા તેમણે તરત પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને પોતે નીચે ઉતરીને વાહનનાં મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે મુસાફરોને ત્વરાએ મદદ કરવા માટેની જરૂરી સુચનાઓ અધિકારીઓને આપી હતી. CM રૂપાણીએ વધુ એક વખત […]
ગુજરાતના વાહનચાલકો આનંદો – આવી ગઈ છે ખુશખબર; આ મુદત હવે સરકારે વધારી દીધી છે
રાજ્યમાં રસ્તા પર ફરતા જૂના વાહનોમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવી નંબર પ્લેટ લગાવવા માટે હવે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2018 જાહેર કરવામાં આવી છે. આરટીઓ ખાતે વાહન ચાલકોના ધરાસાને ધ્યાનમાં રાખીને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, હાઈ સિક્યોરીટી […]
29-Dec-18 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ: નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ.ધાર્મિક યાત્રાનો યોગ, વૃષભ: આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં […]
કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટી ગિફ્ટ, પુરૂષોને પણ મળશે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવ
નવા વર્ષની શરૂઆત પહેલાં મોદી સરકારે કર્મચારીઓને સૌથી મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ફક્ત મહિલા કર્મચારીઓને જ બાળકોની સંભાળ માટે CCL (ચાઇલ્ડ કેર લીવ) ઉપરાંત ગર્ભાવસ્થામાં 180 દિવસની પગાર સાથેની મેટરનિટી લીવની જોગવાઈ હતી. જો કે, હવે આ નિયમ મુજબ પુરુષો પણ તેમના બાળકોની સંભાળ માટે આવી રજા લઇ શકશે. તમને જણાવી […]
ગૌરવવંતા સમાચાર – ભારતનાં ડ્રિમ પ્રોજેકટ ‘ગગનયાન’ ને મંજૂરી, 3 વ્યક્તિ 7 દિવસ રોકાશે અંતરિક્ષમાં
15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને 2022 સુધીમાં માનવ સહીત અંતરિક્ષ યાત્રા યોજવાની વાત કરી હતી. ત્યારબાદ ઈસરો દ્વારા તે અંગે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. તેથી જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઈસરોના મિશન ગગનયાન માટે કેબિનેટે 10 […]
તાજમહલના બેઝમેન્ટ ના તહેખાનાને કેમ બંધ રખાય છે? – ક્લિક કરી વાંચો રહસ્ય
તાજ મહેલ જેટલો મુમતાઝ અને શાહજહાંની પ્રેમ કહાની માટે વિખ્યાત છે અને જેટલો પોતાની બેનમૂન શિલ્પ સૌઁદર્યતા માટે પ્રસિધ્ધ છે તેટલો જ કદાચ તેમની પાછળ રહેલાં અમુક રહસ્યો માટે ચર્ચાસ્પદ પણ છે! એક વિવાદ પણ તાજ મહેલની પાછળ લાગ્યો છે જે એક તારણ આધારિત છે. એવો દાવો કરવામાં આવેલો છે કે, તાજ મહેલ વાસ્તવમાં છે […]