આ રાશિના લોકોને મૂર્ખ બનાવવા શક્ય નથી – ખુબ જ હોશિયાર અને ચપળ સ્વભાવના હોય છે
દરેક વ્યક્તિના મગજ એક જ જેવા હોય છે, પણ કોઈ તેનો વધુ ઉપયોગ કરી શકવામાં સફળ હોય છે. પરંતુ ઘણા લોકો તેનો સારી રીતે ઉપાય જ નથી કરી શકતા. ઘણી વાર જે લોકોના માઈન્ડ ની ક્ષમતા સક્રિય હોય છે. તે પણ તેને નથી સમજી શકતા. પરંતુ આના જેવી દરેક વાતનો સવાલ આપણા ધર્મશાસ્ત્રોમાં આપવામા આવ્યુ છે. જ્યોતિષશાસ્ત્રની રાશીઓ મુજબ માણસની બુદ્ધીની ખબર સરળતાથી લગાવી શકાય છે.
રાશીઓ નક્કી કરે છે નિર્ણય લેવાની ક્ષમતા :

બધા ૧૨ રાશીઓ પોતાના સ્વામી ગ્રહ સાથે જોડાયેલી હોય છે. આ ગ્રહોની રાશીઓ ઉપર સંપૂર્ણ અસર પડે છે. દરેક વ્યક્તિની ક્ષમતા, આચરણ અને સ્વભાવનું પ્રીતનિધિત્વ એ ગ્રહ જ કરે છે. આજે અમે તમને એવી ૧૨ રાશીઓ માંથી જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ એવી રાશીના લોકો સૌથી વધુ બુદ્ધિમાન રાશી વાળા હોય છે. એ રાશીઓ જ માણસમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ નક્કી કરે છે. આપણે સૌથી પહેલા બુદ્ધિશાળી રાશીની જ વાત કરીશું પછી ઉતરતા ક્રમમાં આગળ જણાવીશું.
- વૃશ્ચિક રાશી :
જ્યોતિષ વિદ્યા પ્રમાણે તો વૃશ્ચિક રાશીના માણસો સૌથી વધુ એકદમ આકર્ષક રાશી વાળા હોય છે. તે લોકોની અંદર વાસનાની ભાવના સૌથી વધુ અગત્યની હોય છે સાથે જ તેમની અંદર બુદ્ધી ક્ષમતા પણ સૌથી વધુ હોય છે. તેમની બુદ્ધી બીજી રાશીઓના લોકોની સાપેક્ષે એ સૌથી વધુ સક્રિય ચાલે છે. તેમનું મગજ તો તેજ હોય જ છે, તેની સાથે સાથે તે વધુ ચાલાક પણ હોય છે. તેને કોઈ પણ સરળતાથી મુર્ખ નથી બનાવી શકતા. તે સામેના લોકોની યોજનાને પહેલાથી જ ઓળખાણ પામી લે છે.
- મેષ રાશી :
વૃશ્ચિક રાશી પછી મેશ રાશીના માણસ સૌથી વધુ બુદ્ધી ક્ષમતા ધરાવતા હોય છે. તેમની આંખો તથા કાન દરરોજ ખુલ્લા રહે છે. તે દરેક વખતે સાવધાન રહે છે અને ખાલી સમયમાં તેમનું મગજ કાંઈને કાંઈ વિચારતું રહે છે. તે દરેક સમયે પોઝિટિવ નિર્ણય લેવા માટે ઓળખાય છે.
- સિંહ રાશી :
એ વ્યક્તિને જો કોઈ મગજ ચલાવવાનું કોઈપણ કામ આપી દેવામાં આવે તો તેને એ સરળતાથી સમજી નથી શકતા. પણ તે હાર સ્વીકારી લે છે અને જલ્દી સમજીને બીજાથી સારું કરવાના અથાગ પ્રયત્ન કરે છે. તે સિંહ ની જેમ પોતાના શિકારને ઝપટવામાં હોંશિયાર હોય છે. તે દરેક કામને પોતાની રીતે જ કામ કરે છે.
- ધન રાશી :
એવું કહેવામાં આવે છે કે બાજની જેમ ધન રાશીના લોકોનું મગજ બન્ને એક સમાન જેવા હોય છે. તે માણસો એટલા વધુ બુદ્ધિશાળી હોય છે કે તેની બુદ્ધીના વખાણ માટે શબ્દ પણ ઓછા પડી જાય છે. તે લોકોમાં પોઝિટિવ ઘણી વધુ હોય છે. એવા લોકો અભ્યાસ ક્ષેત્રમાં સારો દેખાવ કરે છે.
- વૃષભ રાશી :
આ રાશીના માણસોમાં શાંત, શોમ્ય અને નવાઈ પમાડે તેવા ઉત્તમ વિચાર વાળા હોય છે. તેમની બુદ્ધીમત્તા વિષે તેમની સાથે કામ કરવા વાળા લોકોને થોડા સમય બાદ ખબર પડે છે. જ્યાં સુધી લોકો તેની નજીકથી નથી જતા, તેમની ક્ષમતાનો અંદાઝ નથી લગાવી શકાતો.
- કન્યા રાશી :
કન્યા રાશીના માણસો પણ ઘણા બધા બુદ્ધિશાળી હોય છે. તે લોકો સમયના ભાગ પાડી તે પ્રમાણે જ રીએક્ટ કરે છે. તે પોતાના વિચારોને ધીમે ધીમે કરીને ઉભા કરે છે અને જયારે સમય આવે છે તો એક વખતમાં જ તેનો સમગ્ર ઉપયોગ કરે છે.
- મકર રાશી :
આ રાશીના માણસો તેના વધુ મહેનતુ સ્વભાવ માટે જ ઓળખાય છે. આ લોકોનું માઈન્ડ પણ ઘણું તેજ હોય છે. જયારે તેને કોઈ કામ કરવા માટે આપવામાં આવે છે. તો તે પોતાની બુદ્ધિ ચાતુર્ય નો ઉપયોગ કર્યા વગર જ કોઈને નુકશાન પહોચાડ્યા કરે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.