મિત્રો તમે જોતા હસો કે ઘણા શોખીન લોકો સોનાની વીટીઓ પહેરતા હોય છે. તેમજ ઘણા લોકો જ્યોતિષનાં કહેવાથી પણ વીટી પહેરતા હોય છે. માનવામાં આવે છે કે વીટી પહેરાવી એ શુભ છે અને તેમાં પણ સોનાની વીટી તો તમારા ભાગ્ય માટે અતિ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સોનાની વીટી પહેરનારનાં ભાગ્ય ચમકી […]
Tag: જ્યોતિષશાસ્ત્ર
ધનતેરસ ના દિવસે આ વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે – વાંચો શું ખરીદવું અને શું ના ખરીદવું!
દિવાળીના પર્વ પર તિજોરીમાં પૈસા રાખતા સમયે લક્ષ્મીજીનો આ મંત્ર અવશ્ય બોલો – લક્ષ્મીજીની કૃપા બની રહેશે
પોતાના પતિ માટે આખી દુનિયા સામે લડવા હંમેશા તૈયાર રહે છે આ 3 રાશિની છોકરીઓ – જોઇ લો તમારી પત્નિની પણ રાશિ છે આમાં?
જીવનસાથી પસંદ કરતા પહેલા ઘણીબધી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જીવનસાથીની પસંદગીમાં રાશી પણ ખુબ જ મહત્વ ધરાવે છે. જ્યોતિષ અનુશાર જે રાશિઓને અંદરો અંદર મેળ નથી હોતો તેનો સંબંધ લગ્ન પછી ખુબ જ વિવાદિત રહે છે. તેથી આજની આ પોસ્ટમાં અમે તમને અમુક એવી રાશિઓ ની છોકરીયો વીશે જણાવવા જઇ રહ્યા છીયે, જેનો સ્વભાવ સૌથી […]
આ દિવાળી પર લક્ષ્મીજી તમારા ઉપર જરૂર પ્રસન્ન થશે – આ ૫ વસ્તુઓ દરવાજા પર લગાડો
મિત્રો દિવાળી આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે. દરેક હિંદુ મિત્રો સાથે મળીને આ તહેવાર ધામધુમથી મનાવે છે. આ ઉત્સવની સૌથી વધુ ખાસિયત માં લક્ષ્મીની પૂજા હોય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તી દિવાળી પર માતાને પ્રસન્ન કરવામાં સફળ રહે છે. તેને જીવનભર પૈસાની કમી રહેતી નથી. તેથી આ તહેવારના દિવસોમાં દરેક લોકો […]
શરીરનો બર્થમાર્ક એટલે કે તલ આપે છે અમુક સંકેત – દરેક તલ એની જગ્યા, સાઈઝ પ્રમાણે આ માહિતી આપે છે
શરીર પર કાળા નાના નિશાનને આપણે તલ કહીયે છીયે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તલની અસર સીધી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર પડે છે. આજે આપણે શરીરના તલના આધારે વ્યક્તીનો સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણવાની કોશીશ કરીશું. શરીરમાં રહેલા તલનો અર્થ : જો વ્યક્તિના બન્ને નેણ વચ્ચે તલ હસે તો તે ખુબ જ બુદ્ધીમાન હોય છે, અને […]
લક્ષ્મીજી નો અનોખો ચમત્કાર – આંબાના ૫ પાંદડા અને ૧ ચાંદીનો સિક્કો કરશે ધનવર્ષા
આ 3 ભૂલ કરનાર વ્યક્તિથી શનિદેવ રહે છે હંમેશા નારાજ – આ ભૂલો તમે તો નથી કરતા ને?
શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મ એટલે શ્રાદ્ધ – કયું શ્રાદ્ધ ક્યારે કરવું ક્લિક કરી વાંચો
ક્યું શ્રાધ્ધ ક્યારે કરવુંં? મિત્રો વિક્રમ સં. ૨૦૭૫, ભાદરવા સુદ-૧૫, તા.૧૪/૯/૨૦૧૯, શનિવારથી શ્રાધ્ધ પક્ષ શરુ થઇ ચુક્યુ છે, તો તમારી જાણકારી માટે આજે તમને જણાવીશુ કે કયુંં શ્રાધ્ધ ક્યારે કરવુ ? તો ચાલો જાણીયે… ભાદરવા વદ – ૩, તારીખ ૧૭/૯/૨૦૧૯ ને મંગળવાર ના રોજ ત્રીજનું શ્રાધ્ધ ભાદરવા વદ – ૪, તારીખ ૧૮/૯/૨૦૧૯ ને બુધવાર ના […]