માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes

છગન એની પત્ની ચંપા સાથે મસ્ત જગડો કરી ને થાકી હારી ને મારી પાસે આવ્યો

છગન: બાબા ધમભા… માણસ લગ્ન કેમ કરે છે એ હજી સુધી નથી સમજાતું….

મેં હસી ને જવાબ આપ્યો

છગન, બેટા, જો માણસ મરે અને પછી સ્વર્ગ માં જાય તો એને મોજ આવી જાય

અને જો નર્ક માં જાય

તો ઘર જેવું જ લાગે અને બહુ તકલીફ ના પડે…….

Leave a Reply

error: Content is protected !!