પુલવામાનો પાકિસ્તાનને મુહતોડ જવાબ : ૨૦૦ થી ૩૦૦ આતંકીઓને માર્યા – આ રીતે થયો હુમલો
ભારતના હવાઈ હુમલામાં ૨૦૦ થી ૩૦૦ આતંકીઓ માર્યા ગયા

મીરાજના ૧૨ યુદ્ધવિમાનોએ ઓપરેશનમાં ભાગ લીધો
મુઝફરાબાદમાં ભારતીય વિમાનોએ ઘુસી જઈને તબાહી મચાવી
બલાકોત એટલે કે ખૈબર પખ્તુન્ખ્વા પાસે આતંકીઓ ના અડ્ડાઓ ની સફાઈ
ભારત અને પાક વચ્ચેની વાસ્તવિક રેખા બાલાકોટને પાર કરીને યુદ્ધવિમાનો વહેલી સવારે ૩.૩૦ વાગ્યે ત્રાટક્યા
ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યાનો પાક. નો આરોપ
પાક. અધિકૃત કાશ્મીરમાં જૈશના તમામ મોટા અડ્ડાનો સફાયો
.@IAF_MCC ???#IndianAirForce pic.twitter.com/yGi2ZQygf3
— AAP (@AamAadmiParty) February 26, 2019
આતંકીઓ ના શસ્ત્ર સરંજામ નો નાસ
ભારતીય એરફોર્સની પીઠ થાબડતા નેતાઓ
ફક્ત બે જ કલાકમાં ભારતીય વાયુસેનાએ આતંકીઓ ના અડ્ડાઓનો ખુરદો બોલાવ્યો
જુવો વિડીયો
Video made by locals in Fort Abbas border area near Bahawalpur purport to show flights by Pak Air Force jet fighters in response to reports of flights by Indian jets pic.twitter.com/ix3QZLQnOs
— Khalid khi (@khalid_pk) February 25, 2019